દ્વારકા-પોરબંદર હાઇવે પર યાત્રાળુની બસને નળ્યો અકસ્માત

0 minutes, 0 seconds Read
Spread the love

દ્વારકા-પોરબંદર હાઈ વે પર નાવદ્રામાં ગત રાત્રે ટુરિસ્ટની બસે પલટી મારી

છત્તીસગઢથી આવેલ યાત્રાળુઓની બસ દ્વારકા દર્શન કરી સોમનાથ જતી હતી તે દરમિયાન બની ઘટના

એકનું મોત નીપજ્યું; જ્યારે 25 થી 30 લોકોને ઈજા થતાં પોરબંદર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

 

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!