News Inside/27 May 2023 .. બાબા બાગેશ્વર હાલમાં ગુજરાત પ્રવાશે આવ્યા છે. ત્યારે તેમના ભક્તો તેમની એક ઝલક મેળવવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં બાબા સુરતમાં તેમનો દિવ્ય દરબાર યોજી રહ્યા છે. તેમના દરબારમાં ગુજરાતમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી રહી છે. અનેક ભક્તો તેમને મળવા માટે તલપાપડ છે. ત્યારે આ વચ્ચે સમય કાઢીને […]