બાબા બાગેશ્વર પહોંચ્યા વડોદરા, નવલખી મેદાનમાં યોજાશે દિવ્ય દરબાર

News Inside/ 3 June 2023 .. વડોદરા।  સુરત, અમદાવાદ, રાજકોટ બાદ હવે વડોદરામાં બાગેશ્વર ધામના પીઠાધિશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજવા જઈ રહ્યો છે. જેને લઈને બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આજે સવારે વડોદરા ખાતે પહોંચ્યા છે. વડોદરાના સન ફાર્મા રોડ પર આવેલા લક્ષ્મીનારાયણ ક્લબમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને ઉતારો આપવામાં આવ્યો છે. બાબા […]

બાબા બાગેશ્વર પહોંચશે માતાના શરણે

News Inside/27 May 2023 .. બાબા બાગેશ્વર હાલમાં ગુજરાત પ્રવાશે આવ્યા છે. ત્યારે તેમના ભક્તો તેમની એક ઝલક મેળવવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં બાબા સુરતમાં તેમનો દિવ્ય દરબાર યોજી રહ્યા છે. તેમના દરબારમાં ગુજરાતમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી રહી છે. અનેક ભક્તો તેમને મળવા માટે તલપાપડ છે. ત્યારે આ વચ્ચે સમય કાઢીને […]

હવે બાબા બાગેશ્વર વડોદરામાં પણ યોજશે દિવ્ય દરબાર

News Inside/20 May 2023 Gujarat બાબા બાગેશ્વરના નામે જાણીતા બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મે માસના અંતમાં ગુજરાત મુલાકાતે આવવાના છે. જેમાં પહેલા તેઓ અમદાવાદ, સુરત, અને રાજકોટમાં દિવ્ય દરબાર યોજવાના હતા. પરંતુ મળતી માહિતી અનુસાર હવે તેઓ 3 જૂનના રોજ વડોદરા ખાતે પણ દિવ્ય દરબાર યોજશે. જેમાં તેઓ સૌપ્રથમ 26 અને 27 મેના […]

બાબા બાગેશ્વરના ગુજરાત આગમન પહેલા જ વિવાદ સર્જાયો

News Inside/17 May 2023 .. દેશ બાદ હવે સમગ્ર ગુજરાતમાં આજકાલ એક જ નામ ચર્ચાઈ રહ્યું છે જે બાગેશ્વર બાબાનું નામ છે. બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ઉર્ફે બાગેશ્વર બાબાની ચર્ચા પહેલાં તો માત્ર અન્ય રાજ્યોમાં જ થતી હતી. પરંતુ, હવે આ નામ ગુજરાતમાં પણ સંભળાઈ રહ્યું છે. કારણકે આગામી દિવસોમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાતના ત્રણ […]

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!