News Inside/2 June 2023 .. રાજકોટ। બાગેશ્વરધામના પીઠાધીશ્વર હાલ ગુજરાતની મુલાકાતે છે. હાલમાં તેઓ રાજકોટમાં દરબાર યોજી રહ્યા છે. ગઈકાલના દિવ્ય દરબારમાં બાબા બાગેશ્વરે કહ્યું હતું કે વીઆઈપી દરબાર નહીં યોજાય. તેમ છતાં મોડી રાત્રે 1.30 વાગ્યાથી 3 વાગ્યા સુધી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો VIP દરબાર યોજાયો હતો. રેસકોર્સ ખાતેનો દરબાર પૂર્ણ થયા બાદ જન કલ્યાણ […]
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર હવે રાજકોટ શહેરમાં પણ યોજાનાર છે, જેને લઈ આયોજકો એ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે, ત્યાારે જાહેરાત થતાં જ વિવાદ પણ શરૂ થયો છે. અવારનવાર પોતાના નિવેદનના કારણે વિવાદમાં રહેતા અને હિન્દુ રાષ્ટ્રનું અભિયાન ના નારા લગાવનાર બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર હવે રાજકોટ શહેરમાં પણ યોજાનાર […]