બાબા બાગેશ્વર પહોંચ્યા વડોદરા, નવલખી મેદાનમાં યોજાશે દિવ્ય દરબાર

News Inside/ 3 June 2023 .. વડોદરા।  સુરત, અમદાવાદ, રાજકોટ બાદ હવે વડોદરામાં બાગેશ્વર ધામના પીઠાધિશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજવા જઈ રહ્યો છે. જેને લઈને બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આજે સવારે વડોદરા ખાતે પહોંચ્યા છે. વડોદરાના સન ફાર્મા રોડ પર આવેલા લક્ષ્મીનારાયણ ક્લબમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને ઉતારો આપવામાં આવ્યો છે. બાબા […]

હવે બાબા બાગેશ્વર વડોદરામાં પણ યોજશે દિવ્ય દરબાર

News Inside/20 May 2023 Gujarat બાબા બાગેશ્વરના નામે જાણીતા બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મે માસના અંતમાં ગુજરાત મુલાકાતે આવવાના છે. જેમાં પહેલા તેઓ અમદાવાદ, સુરત, અને રાજકોટમાં દિવ્ય દરબાર યોજવાના હતા. પરંતુ મળતી માહિતી અનુસાર હવે તેઓ 3 જૂનના રોજ વડોદરા ખાતે પણ દિવ્ય દરબાર યોજશે. જેમાં તેઓ સૌપ્રથમ 26 અને 27 મેના […]

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!