News Inside/ Bureau: 3 December 2022 ગુજરાતમાં આગામી તા. ૫મી ડીસેમ્બરે યોજાનારા બીજા તબક્કામાં પણ મતદાતાઓ ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય માટે ૧૦૦ ટકા મતદાન કરવા અપીલ કરી પહેલાં તબક્કાના મતદાનમાં કોઇપણ જાતનો અનિચ્છનીય બનાવ બન્યા વગર ગુજરાતની જનતાએ મતદાન કર્યું છે ત્યારે પહેલાં ચરણના મતદારોનો આભાર માન્યો – શ્રી સી. આર. પાટીલ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી […]