Nidhi Dave , Journalist રાજ્ય પોલીસવડા એટલે કે ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ જેનો ચાર્જ હવે વિકાસ સહાય બન્યા છે. શ્રી વિકાસ સહાય 1989 બેચના IPS અધિકારી છે અને તેમને સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદમાં તાલીમ આપવામાં આવી હતી. તેમણે યુએન પીસ કીપિંગ મિશનની તમામ મહત્વપૂર્ણ સોંપણીઓ સંભાળી, જ્યાં તેઓ 1998-99 દરમિયાન બોસ્નિયા-હર્જેગોવિનામાં રહ્યા. […]
અમદાવાદ : શહેરમાં ૫ પોલીસ ઇન્સ્પેકટર (PI) ની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. તાજેતરમાં ઉદ્ઘાટન થનાર બોડકદેવ પોલીસ સ્ટેશનનો ચાર્જ PI તરીકે એ. આર. ધવન સંભાળશે જેઓ અગાઉ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. કયા PI ની કયા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી ? એ. આર. ધવન, ખોખરા પોલીસ સ્ટેશનથી બોડકદેવ પોલિસ સ્ટેશન એ.વાય.પટેલ, સાઇબર […]
News Inside/ Bureau: 24 January 2023 ટાટા સ્ટીલના સીઈઓ દ્વારા સોમવારે ગાંધીનગરમાં જણાવવામાં આવ્યું હતું કે, સ્વચ્છ ઉર્જા તરફ વૈશ્વિક સંક્રમણને સરળ બનાવવા માટે પોલિસી રોડમેપ- ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના બંને- જરૂરી છે. જ્યાં સુધી સ્પષ્ટ પોલિસી રોડમેપ નહીં હોય ત્યાં સુધી રોકાણ કરવામાં આવશે નહીં. યુરોપમાં, પોલિસી રોડમેપ છે પરંતુ રોકાણ હજુ પણ […]
News Inside/ Bureau: 9th September 2022 ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્કવોડ (ATS) અને ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ (DRI)ને ડ્રગ્સ પકડવામાં એક મહત્વની સફળતા મળી છે. ગુજરાત ATSને બાતમી મળી હતી કે કોલકાતા પોર્ટ પર 35 KG ડ્રગ્સ એક કન્ટેનરમાં છુપાયેલું પડ્યું છે. જેની બજાર કિંમત અંદાજે રૂ. 200 કરોડ છે, જે બાતમીના આધારે એટીએસ અને ડીઆરઆઈ […]
News Inside/ Bureau: 6th September 2022 તાજેતરમાં ભારતીય ચૂંટણીપંચ દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ જાહેર કરવામાં આવેલ છે. જે અન્વયે કોઈ ૫ણ મતદાર મત આ૫વાથી વંચિત ન રહી જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવી રહી છે. અબડાસા તાલુકાના દરિયાઈ વિસ્તારમાં આવેલા મતદાન મથક જખૌ સોલ્ટમાં સમાવિષ્ટ જખૌ બંદરના તમામ […]
News Inside/ Bureau: ૨૬ August ૨૦૨૨ 26 જાન્યુઆરી, 2001 દરમિયાન, ગુજરાતમાં ભૂકંપ, 185 શાળાના બાળકો અને 20 શિક્ષકો કચ્છના અંજાર શહેરમાં એક રેલીમાં ભાગ લેતી વખતે નજીકની ઇમારતોના કાટમાળ નીચે દટાયા હતા. આ દુર્ઘટનાની સમગ્ર વિશ્વમાં નોંધ લેવામાં આવી હતી. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ બાળકોની યાદમાં સ્મારક બનાવવાની જાહેરાત કરી હતી. હવે આ સ્મારક […]
News Inside/ Bureau: 24 August 2022 દિવ્યાંગોને GSRTCની તમામ બસોમાં રાજ્ય બહારની મુસાફરીમાં બસ રૂટના રાજ્ય બહાર આવેલા છેલ્લાં સ્ટેશન સુધી વિનામૂલ્યે મુસાફરીનો લાભ અપાશે : પ્રવકતા મંત્રીશ્રી જીતુભાઈ વાધાણી આ નિર્ણયના પરિણામે ૩.૧૮ લાખ દિવ્યાંગ બસપાસ ધારકોને લાભ : અંદાજિત રૂ. ૨.૫ કરોડનું ભારણ રાજય સરકાર વહન કરશે GSRTC દ્વારા રાજ્ય બહાર અંદાજિત ૧૬૮ […]