પરવાનગી વિના બાંધકામ કરશો, તો AMC દ્વારા થશે કાર્યવાહી | News Inside

News Inside/17 May 2023 Gujarat અમદાવાદ। અમદાવાદ શહેરમાં આજે બિન-પરવાગીના બાંધકામો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે આજે, 17 મે 2023 ના રોજ દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા શહેરની ત્રણ વિસ્તારમાં બિન-પરવાનગીના બાંધકામો દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.જેમાં, (૧) ઈલેકશન વૉર્ડ ઇન્દ્રપુરીમાં કેનાલ રોડ ઉપર બે કોમર્શિયલ યુનિટને JCB […]

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!