ગાંધીનગરમાં 12 મેના રોજ વડાપ્રધાનની હાજરીમાં અમૃત આવાસોત્સવ યોજાશે

News Inside/ Bureau: 9th May 2023 ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 12 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં અમૃત આવાસોત્સવ ઉજવાશે. મોદી પ્રધાન મંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ)ના લાભાર્થીઓ માટે 42 હજારથી વધુ મકાનોનું ઉદ્ઘાટન, ભૂમિપૂજન અને ગૃહપ્રવેશ કરવામાં આવશે.આ ઘરો પાછળ લગભગ 1946 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ અમૃત આવાસોત્સવ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, […]

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!