News Inside/ Bureau: 9th May 2023 ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 12 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં અમૃત આવાસોત્સવ ઉજવાશે. મોદી પ્રધાન મંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ)ના લાભાર્થીઓ માટે 42 હજારથી વધુ મકાનોનું ઉદ્ઘાટન, ભૂમિપૂજન અને ગૃહપ્રવેશ કરવામાં આવશે.આ ઘરો પાછળ લગભગ 1946 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ અમૃત આવાસોત્સવ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, […]
News Inside/ Bureau: 9th May 2023 પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની રાજધાની ઈસ્લામાબાદમાં ધરપકડ કરવામાં આવી છે. ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના વકીલ ફૈઝલ ચૌધરીએ પૂર્વ વડાપ્રધાનની ધરપકડની પુષ્ટિ કરી છે. પાકિસ્તાન રેન્જર્સે ઈમરાન ખાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહારથી ધરપકડ કરી હતી. ઈમરાનની ‘અલકાદિર ટ્રસ્ટ કેસ’માં ધરપકડ કરવામાં આવી છે. પીટીઆઈ નેતા ઈમરાનની ધરપકડ બાદ તેના […]