લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન સેક્ટરમાં નવી તકો ઉભી થશે: PM મોદી

News Inside/16 May 2023 ..   PM નરેન્દ્ર મોદીએ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવી ભરતી કરાયેલા લગભગ 71,000 લોકોને વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી એપોઇન્ટમેન્ટ લેટરનું વિતરણ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, અગાઉ સરકારી નોકરી માટે અરજી કરવી ઘણી મુશ્કેલ હતી, ફોર્મ મેળવવા માટે ઉમેદવારોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડતું હતું. […]

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!