હર હર મહાદેવ : મહાશિવરાત્રીના પર્વ પર ચાર પ્રહરની પૂજા નું મહત્વ અને પૂજન વિધિ જાણો..|News inside

દેશભરના દરેક શિવાલયો મહાશિવરાત્રીએ બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠશે. આગામી શનિવારે 18 ફેબ્રુઆરીએ રાત્રે આઠ વાગ્યાથી શરૂ થઈ સમાપન બીજે દિવસે સવારે 4.23 મિનિટ પર થશે. મહાશિવરાત્રીની પૂજા નિશિતા કાળમાં ક૨વાની હોય છે એટલે 18 ફેબ્રુઆરીએ મનાવવી યોગ્ય છે. આ વખતે ત્રિગ્રહી યોગ હોવાથી 18 ફેબ્રુઆરી શનિ અને સૂર્ય ઉપરાંત ચંદ્રમાં પણ કુંભ રાશિમાં […]

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!