IPL 2023 NEWS INSIDE

IPL 2023માં છેલ્લી વખત જોવા મળી શકે છે આ ખેલાડીઓ

0 minutes, 0 seconds Read
Spread the love

IPL 2023 : 31 માર્ચથી આઈપીએલની 16મી સિઝન શરુ થવા જઈ રહી છે. આઈપીએલને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે કેટલાક દમદાર ખેલાડીઓની આ છેલ્લી સિઝન હોઈ શકે છે.

એમ એસ ધોનીની આ છેલ્લી આઈપીએલ હશે. તેણે ચેન્નાઈમાં હોમ ગ્રાઉન્ડ પર ફેન્સ સામે છેલ્લી મેચ રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

34 વર્ષના પિયુષ ચાવલા પર આ આઈપીએલમાં બાદ નિવૃતિ લઈ શકે છે. તે આ વર્ષે મુંબઈ તરફથી રમશે.

40 વર્ષના અમિત મિશ્રાની પણ આ છેલ્લી આઈપીએલ સિઝન હોઈ શકે છે. તે આ વર્ષે લખનઉ તરફથી રમશે.

આઈપીએલનો ટોપ સ્કોરર ડેવિડ વોર્નર હાલમાં ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. તેની છેલ્લી આઈપીએલ સિઝન સારી નથી ગઈ, તેની આ છેલ્લી આઈપીએલ સિઝન હોઈ શકે છે.

ખરાબ ફોર્મને કારણે શિખર ધવન હાલમાં ભારતીય ટીમમાંથી બહાર છે, તે આ આઈપીએલ બાદ નિવૃતિ લઈ શકે તેવી ચર્ચા છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!